ભારત વૈશ્વીક કોન્ફરન્સમાં વિશ્વને કોવિડની સફળતા માટે જાણકારી આપશે
Live TV
-
આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધને જણાવ્યું હતું કે, રસીકરણ અભિયાનમાં મદદ માટે 20 થી વધુ દેશોએ કોવિડ પ્લોટફોર્મમાં રસ વ્યકત કર્યો છે. એક ટ્વીટમાં ડો હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારત 30 જુને એક વૈશ્વીક કોન્ફરન્સમાં વિશ્વને કોવિડની સફળતા માટે જાણકારી આપશે. તેમણે કહ્યું કે તે તેવા લોકો માટે કડક જવાબ છે જેઓ દેશના રસીકરણ કાર્યક્રમ ઉપર સવાલ ઉઠાવી રહ્યાં છે.
