મંત્રીમંડળે નારિયેળ વિકાસ બોર્ડ કાયદા, 1979માં સંશોધનને મંજૂરી આપી
Live TV
-
કેન્દ્રીય મંત્રીમંડળે નારિયેળ વિકાસ બોર્ડના અધ્યક્ષ પદને બિન-કાર્યકારી અધ્યક્ષ બનાવવા માટે નારિયેળ વિકાસ બોર્ડ કાયદા, 1979માં સંશોધનને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ, સહકારિતા તથા કિસાન કલ્યાણ વિભાગના નારિયેળ વિકાસ બોર્ડના અધ્યક્ષ પદને બિન-કાર્યકારી બનાવવાના પ્રસ્તાવને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે. તેનાથી મોટાપાયે નારિયેળ ઉત્પાદકોને લાભ થશે.
