Skip to main content
Settings Settings for Dark

મુઝફ્ફરપુર બાલિકા ગૃહકાંડઃ કોર્ટે બ્રજેશ ઠાકુરને ફટકારી આજીવન જેલની સજા 

Live TV

X
  • બાલિકા ગૃહ કાંડ કેસનો નિર્ણય અત્યાર સુધી ત્રણ વખત ટાળવામાં આવ્યો હતો. 20 જાન્યુઆરીની સુનાવણીમાં સાકેત કોર્ટે બ્રજેશ ઠાકુર સહિત 19 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. તેના બાદ 28 જાન્યુઆરી સુધી સુનાવણી ટાળવામાં આવી હતી. 

    મુઝફ્ફરપુર બાલિકા ગૃહકાંડ કેસમાં કોર્ટે આજે આરોપી બ્રજેશ ઠાકુરને આજીવન કારાવાસની સજા આપી છે. દિલ્હી સ્થિત સાકેત કોર્ટે 4 ફેબ્રુઆરીએ જ સજા પર ચર્ચા કરી લીધી હતી અને સજા સંભળાવવા માટે 11 ફેબ્રુઆરીની તારીખ પસંદ કરવામાં આવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply