રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મદ્રાસ વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચેન્નાઈમાં મદ્રાસ વિશ્વવિદ્યાલય 160મા દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચેન્નાઈમાં મદ્રાસ વિશ્વ વિદ્યાલય 160મા દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ મદ્રાસ આપણા દેશનું મોડલ છે. રાષ્ટ્રપતિ આ યુનિવર્સિટીના સ્ટુડન્ટ રહ્યા છે. ડૉ. વી.વી. ગિરી, નીલમ સંજીવા રેડ્ડી, આર. વેકેટરામન, કે.આર. નારાયણ, એસ. રાધાક્રિષ્ણન અને ડૉ. એપીજી અબ્દુલ કલામનો સમાવેશ થાય છે...