PM મોદી આજે કોવિડ-19 ફ્રંટલાઇન વર્કર્સ માટેના 'ક્રેશ કોર્સ પ્રોગ્રામ'ની શરૂઆત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યાના સમયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના યોધ્ધાઓ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પોગ્રામ લોન્ચ કરશે. આ માટે પોગ્રામ 26 થી વધુ રાજ્યોમાં 111 પ્રશિક્ષણ કેન્દ્રો ખોલવામા આવશે. આ કાર્યક્રમનો હેતુ દેશભરમા 1 લાખ કોરોના યોધ્ધાઓનો કૌશલ વિકાસ કરવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યાના સમયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોના યોધ્ધાઓ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પોગ્રામ લોન્ચ કરશે. આ માટે પોગ્રામ 26 થી વધુ રાજ્યોમાં 111 પ્રશિક્ષણ કેન્દ્રો ખોલવામા આવશે. આ કાર્યક્રમનો હેતુ દેશભરમા 1 લાખ કોરોના યોધ્ધાઓનો કૌશલ વિકાસ કરવાનો છે. આ અંતર્ગત કોવિડ યોધ્ધાઓને હોમ કેર સપોર્ટ, બેઝીક કેર સપોર્ટ, એડવાન્સ કેર સપોર્ટ, ઈમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ સામાન સપોર્ટ જેવી 6 કસ્ટ્માઈઝડ જોબ માટે ટ્રેનિંગ આપવામા આવશે. આ કાર્યક્રમ સ્વાસ્થ્ય ક્ષેત્રમા વર્તમાન અને ભવિષ્યની જરુરીયાતને પહોચી વળવા માટે મદદરુપ થશે.
