Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠાના થરામાં આવેલા ઐતિહાસિક ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી

Live TV

X
  • ભગવાન ભોળાનાથના આ મંદિરે રોજના 5 હજાર બીલીપત્રો ચડાવવામાં આવે છે

    બનાસકાંઠા જિલ્લાના થરામાં આવેલા ઐતિહાસિક ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. ભગવાન ભોળાનાથના આ મંદિરે રોજના 5 હજાર બીલીપત્રો ચડાવવામાં આવે છે. લોકવાયકા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગોકુળ ,મથુરાથી રાજસ્થાનમાં થઈને ગુજરાત આવ્યા ત્યારે અહીં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરે ગુરુ પૂર્ણિમા, જન્માષ્ઠમી અને રક્ષાબંધનના દિવસે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply