Skip to main content
Settings Settings for Dark

બોટાદના ગઢડામાં ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

Live TV

X
  • બોટાદના ગઢડામાં ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. 14મી એપ્રિલથી નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશમાં ગ્રામસ્વરાજ અભિયાન ચલાવાની જાહેરાત કરી હતી. આ અનુસંધાને 14મી એપ્રિલથી બે મે સુધી રાજ્યમાં વિવિધ કાર્યક્રમો થવાના છે. સ્વચ્છ ભારત અભિયાન ઉજ્જવલા અભિયાન, આયુષ્યમાન ભારત જેવા કાર્યક્રમોની સમજ લોકોને આપવામાં આવશે. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ ગામડાંઓમાં આ યોજનાનો વધુને વધુ લોકો લાભ લે તે જરૂરી છે. આ માટેનું જરૂરી માર્ગદર્શન તેમના કાર્યકરોને આપ્યુ હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply