મેહુલ ચોકસીને ટૂંક સમયમાં ભાસને સોંપશે એન્ટિગુઆ
Live TV
-
કોર્ટના નિર્ણય મુજબ આ અધિકારનો ઉપયોગ કરી લીધા બાદ તેને તરત જ ભારતને સમર્પિત કરવામાં આવશે.
પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસી સંદર્ભે એન્ટિગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને વાત કરતા જણાવ્યું હતું કે, ન્યાયની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ મેહુલ ચોકસીને ભારતને સોંપી દેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ તપાસ એજન્સીઓ આ મુદ્દે તપાસ કરી જ રહી છે. મેહુલ ચોકસી પાસે અપીલ કરવાના અધિકારો છે. કોર્ટના નિર્ણય મુજબ આ અધિકારનો ઉપયોગ કરી લીધા બાદ તેને તરત જ ભારતને સમર્પિત કરવામાં આવશે.