Skip to main content
Settings Settings for Dark

370 ટન રાહત સામગ્રી સાથે ભારતીય INS જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું

Live TV

X
  • ઢાકામાં ભારતના હાઈ કમિશ્નર હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં આ સામગ્રી લઈ જવાઈ હતી.

    ભારતીય નૌકાદળનું જહાજ INS ઐરાવત અંદાજે 370 ટન જેટલી રાહત સામગ્રી સાથે બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચી ગયું છે. ઢાકામાં ભારતના હાઈ કમિશ્નર હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં આ સામગ્રી લઈ જવાઈ હતી.

    કમિશ્નર દ્વારા આ સામગ્રી બાંગ્લાદેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રિલિફ પ્રધાન મુફઝલ હુસૈન ચૌધરી માયાને સોંપવામાં આવી હતી. આઈએનએસ ઐરાવતનું બાંગ્લાદેશના નૌકાદળે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply