પ્રધાનમંત્રીએ ટોક્યો-2020માં ભારતના દળની સુવિધાઓ માટેની તૈયારીઓ અંગે સમીક્ષા કરી
Live TV
-
પ્રધાનમંત્રી 13 જુલાઈએ ઓલિમ્પિક માટે જનારા એથલીટ્સ સાથે વાતચીત કરશે અને તેમને શુભકામનાઓ આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો-202માં ભારતના દળની સુવિધાઓ માટેની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી 13 જુલાઈના રોજ ઓલિમ્પિક માટે જનારા એથલીટ્સ સાથે વાતચીત પણ કરશે અને તેમને શુભકામનાઓ આપશે.પ્રધાનમંત્રીએ ટ્વીટ્સમાં કહ્યું, “@Tokyo2020 ખાતે ભારતના દળની સુવિધા માટેની તૈયારીઓ માટે સમીક્ષા કરી. તેમની લોજિસ્ટિકલ વિગતો, તેમના રસીકરણની સ્થિતિ, બહુ-અનુશાસનાત્મક સહાયતા પર ચર્ચા કરી.130 કરોડ ભારતીયો તરફથી, હું 13 જુલાઈએ ઓલિમ્પિક માટે જનારા એથલીટ્સ સાથે વાતચીત કરીશ અને તેમને શુભકામનાઓ આપીશ. આવો આપણે #Cheer4India.”
