બાંગ્લાદેશ રેલવે દ્વારા ઢાકા આવવા-જવા વાળી બધી ટ્રેનોને 30 જૂન સુધી રદ કરવામાં આવી
Live TV
-
બાંગ્લાદેશ રેલવે દ્વારા કોરોના પરિસ્થિતિને ધ્યાને રાખીને ઢાકા આવવા-જવા વાળી બધી ટ્રેનોને 30 જૂન સુધી રદ કરવામાં આવી
બાંગ્લાદેશ રેલવેએ ત્યાં કોરોના પરિસ્થિતિને ધ્યાને રાખીને ઢાકા આવવા-જવા વાળી બધી ટ્રેનોને 30 જૂન સુધી રદ કરવામાં આવી છે. બાંગ્લાદેશ રેલવેએ પશ્ચિમ ભાગમાં જાસોર અને ખુલના જવા વળી બધી ટ્રેનોને રદ કરી છે. આ પહેલા બાંગ્લાદેશ સરકારે 30 જૂન સુધી દેશના 7 જિલ્લાઓમાં બધી ગતિવિધિઓ પાર સંપૂર્ણ પાને બંદ કરવાની જાહેરાત કરી હતી. આ જિલ્લાઓમાં સાર્વજનિક પરિવહન અને અન્ય સાધનો પાર પણ પ્રતિબંધ છે. બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણ અને તેનાથી થયેલા મૃત્યુના આંકડા ચિંતાજનક છે. ગઈ કાલે 76 લોકો કોરોનાને કારણે મૃત્યુ થયા જયારે 4 હાજર 846 નવા કોરોનાના કેસો નોંધાયા છે.
