ભ્રષ્ટાચાર મામલે કોઇને બક્ષવામાં નહિ આવે: કેન્દ્ર સરકાર
Live TV
-
સરકારે કરી એકવખત સ્પષ્ટ કહ્યું છે કે, ભ્રષ્ટાચારના કેસમાં કોઈને ,માફી બક્ષવામાં નહીં આવે. ભલે તે ગમે તેટલો ,મોટા પદ પર કેમ ન હોય. ,સરકારના આ ઈરાદાનો ખ્યાલ ત્યારે જ આવી ગયો જ્યારે, PNB કૌભાંડ મામલે ,છેતરપિંડીના કેસોની તપાસ કરતા, અધિકારીઓએ 31 બેંકના અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા.