Skip to main content
Settings Settings for Dark

સરકાર દ્વારા આવકવેરા અને જીએસટી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારામાં આવી

Live TV

X
  • વર્ષ 2019-20ના આવકવેરા અને જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ કોરોના મહામારીના સમયમાં વધારીને 31 ડિસેમ્બર સુધી લંબાવામાં આવી છે.

    આ વખતે તહેવારોમા સરકાર દ્વારા વ્યાજદારોને મોટી ભેટ આપવામા આવી છે. 2 કરોડ સુધીની લોનના વ્યાજ પર કોઈ પણ પ્રકારનુ ચક્રવૃધ્ધિવ્યાજ લાગુ કરવામા આવશે નહી. સરકારે નાણાકીય વર્ષ 2019-2020 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બરથી 31 ડિસેમ્બર, 2020 સુધી વધારી દીધી છે. નાણાં મંત્રાલયે બહાર પાડેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરદાતાઓના ખાતાનું બરાબર ઓડિટ થવું જરૂરી છે, તેમના માટે આવકવેરો ભરવાની છેલ્લી તારીખ પણ 31 જાન્યુઆરી 2021 કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય અને ઘરેલું નાણાકીય વ્યવહારો કરતા કરદાતાઓ માટે, આઇટી રીટર્નની છેલ્લી તારીખ પણ 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવેલી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply