24 એપ્રિલે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તાર મંડલા જિલ્લાના રામનગરમાં જશે PM
Live TV
-
ત્રિદિવસીય આદિવાસી મહોત્સવનો શુભારંભ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તાર મંડલા જિલ્લાના રામનગરમાં જશે. જ્યાં તેઓ ત્રિદિવસીય આદિવાસી મહોત્સવનો શુભારંભ કરશે. સાથે જ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને અનુલક્ષી શ્રેષ્ઠ કાર્ય કરનાર પંચાયતોને એવોર્ડ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી શોર્ય સ્તંભમાં ગોન્ડ સામ્રાજ્યના ધ્વજનું લોકાર્પણ પણ કરશે.