પશુ પાલકોને પુરેપુરો ઘાસચારો તેમને મળી રહે તે માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કેવડિયા કોલોની ભારતનું મોટું પ્રવાસન કેન્દ્ર બનશે. આ ઉપરાંત પશુ પાલકોના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પશુ પાલકો પ્રત્યે સંવેદના છે અને પુરેપુરો ઘાસચારો તેમને મળી રહે તે માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.