ગીર-ગિરનાર અને બરડામાં તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી સંપન્ન
એશિયાટિક સિંહોના મુખ્ય આવાસ ગણાતા ગીર, ગિરનાર અને બરડા વિસ્તારમાં આવતીકાલે તા. 9 જૂનથી 10 જૂન સુધી બે દિવસીય તૃણાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા આયોજિત આ મહત્વપૂર્ણ અભિયાનમાં મોટી સંખ્યામાં વનકર્મીઓ, અધિકારીઓ જોડાયા હતા.