ઈ-શ્રમ પોર્ટલ પર 30.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયા
ઈ-શ્રમ પોર્ટલ પર ૩૦.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયા છે.
સરકારે કહ્યું છે કે, ઈ-શ્રમ પોર્ટલ પર 30.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયેલા છે. આ પોર્ટલ વર્ષ 2021 માં અસંગઠિત કામદારોનો વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.