એસ.ટી. બસમાં મુસાફરી કરીને રાજ્યપાલ પહોંચ્યા સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામ
આચાર્ય દેવવ્રતએ આ મુસાફરી દરમિયાન સહ-મુસાફરો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો.નોંધનીય છે કે, સાબરકાંઠાના કેશરગંજ ગામે રાજ્યપાલ મહોદય બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.