શિક્ષકો અને GSRTCના કર્મચારીઓના પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3ના શિક્ષકો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના વર્ષોથી પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયત્નોથી અમદાવાદ સ્થિત સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા સ્થાયી તબીબી મંડળ (Medical Board) ની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.