PM મોદીએ G20 સમિટમાં 'વસુધૈવ કુટુંબકમ' પર ભાર મુક્યો, આતંકવાદનો પણ ઉલ્લેખ
દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલા G-20 સમિટના બીજા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો. 'સોલિડેરિટી, ઇક્વાલિટી, સસ્ટેનેબિલિટી' થીમ હેઠળ, PM મોદીએ 'વસુધૈવ કુટુંબકમ'ને વૈશ્વિક મંચ પર મૂક્યો, જેને ' વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું સંબોધન સમાવિષ્ટ વિકાસ, આબોહવા ન્યાય અને વૈશ્વિક દક્ષિણના અવાજ પર કેન્દ્રિત હતું, જેની વ્યાપક પ્રશંસા થઈ.
સંબોધનની શરૂઆત મહાત્મા ગાંધીથી કરી