પ્રધાનમઁત્રી મોદીએ ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવેના મહત્વ પર પ્રકાશ પાડ્યો
નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે,પ્રધાનમંત્રી મોદીએ ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવેના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જે મ્યાનમારથી થાઇલેન્ડ સુધી સીધો પ્રવેશ પૂરો પાડશે.