પ્રધાનમંત્રી મોદીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની 136મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, "પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ."આધુનિક ભારતને આકાર આપવામાં તેમના નેતૃત્વ ઉપરાંત, પંડિત નેહરુ બાળકો પ્રત્યેના તેમના ઊંડા સ્નેહ અને ચિંતા માટે પણ યાદગાર છે.