પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સામૂહિક રીતે 'વંદે માતરમ' ગાયુ
આ ક્રમમાં, 7 નવેમ્બરના રોજ અમદાવાદમાં પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને 'વંદે માતરમ' ગાયું અને 'વંદે માતરમ'નું મહત્વ સમજાવ્યું.