ભારત-બ્રિટન વચ્ચે FTA પર થશે હસ્તાક્ષર, પ્રધાનમંત્રી મોદીની રહેશે ઉપસ્થિત
ભારત અને બ્રિટન વચ્ચે બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) પર 24 જુલાઈના રોજ લંડનમાં હસ્તાક્ષર થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે. બંને દેશોએ 6 મેના રોજ વેપાર કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.
હસ્તાક્ષર થયા બાદ કેટલા સમયમાં અમલ થશે ?