રમતગમત ક્ષેત્રે શ્રીજેશ પીઆરને પદ્મ ભૂષણ, આર.અશ્વિન અને સત્યપાલ સિંહને પદ્મશ્રી એનાયત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત નાગરિક સન્માન સમારોહ-1માં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર-2025માં સન્માનિત કરવામાં આવ્યા છે.
શ્રીજેશ પી.આર. ભૂતપૂર્વ ભારતીય હોકી ગોલકીપર