અમદાવાદ મંડળ પર રાષ્ટ્રગીત "વંદે માતરમ" ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સ્મરણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે 150 વર્ષ નું પ્રતીક,સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ પ્રકાશિત કર્યા હતા. આ કાર્યક્રમ 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 સુધી ચાર તબક્કામાં ચાલનારા રાષ્ટ્રવ્યાપી સ્મરણોત્સવના ઔપચારિક પ્રારંભનું પ્રતિક છે. જે આ અમર રચના, જેણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણા આપી હતી અને આજે પણ રાષ્ટ્રીય ગૌરવ તથા એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.