ભારત-યુકે વેપાર કરારમાં ફાર્મા અને કેમિકલ ક્ષેત્રને આપશે પ્રોત્સાહન
આ કરાર હેઠળ, બંને ક્ષેત્રોને શૂન્ય ડ્યુટી બજાર પ્રવેશ મળશે, જે યુકેમાં ભારતીય ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ મુક્ત વેપાર કરાર (CETA) પર આજે ગુરુવારે લંડનમાં પ્રધાનમંત્રી અને યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
શૂન્ય ડ્યુટીથી ફાર્મા ક્ષેત્રને લાભ થાય છે