ભારતે બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની હત્યાની નિંદા કરી, જાણો શું કહ્યું
ભારતે શનિવારે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે તેને દેશની વચગાળાની સરકાર હેઠળ લઘુમતીઓના "વ્યવસ્થિત ઉત્પીડનની પેટર્ન" ના ભાગ તરીકે ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી જૂથો સામે લક્ષિત હિંસાના ખતરનાક વલણને પ્રતિબિંબિત કરે છે.
પ્રવક્તા રણધીર જયસ્વાલે શું કહ્યું ?