આરોગ્ય વિશેષ: રોજની એક મુઠ્ઠી અખરોટ - મેદસ્વિતા અને હૃદયના સ્વાસ્થ્યનો કુદરતી સાથી
વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે, આ સમસ્યા ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગોનું મુખ્ય કારણ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ સમસ્યાના નિવારણમાં દૈનિક આહારમાં 'અખરોટ'નો સમાવેશ અત્યંત લાભદાયી છે.વજન નિયંત્રણ અખરોટમાં રહેલા ફાઈબર અને પ્રોટીન પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે, જેથી વધારાની કેલરી લેવાની ટેવ ઘટે છે.