સિલિકોસિસથી મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂ. 4 લાખ અને બીમારીના કિસ્સામાં રૂ. 3 લાખની સહાય
જે અંતર્ગત આરોગ્ય કમિશનરની કચેરી દ્વારા સિલિકોસિસથી પીડિત દર્દીઓ માટે આ બીમારી અંગેનું નિદાન અને સારવારની સુવિધાઓ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજો ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ખાસ કરીને અકીક, પથ્થર, બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા અસંગઠિત શ્રમયોગીઓ અને સ્વાશ્રયી વ્યવસાયિકોને સિલિકોસિસ રોગથી મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂ. 4 લાખ અને બીમારીના કિસ્સામાં દર્દીને રૂ.