હનુમાન જયંતિ પર, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "ભગવાન હનુમાન ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણનું અનોખું પ્રતીક "
પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું, "ભગવાન હનુમાન ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણનું અનોખું પ્રતીક છે. મહાબલિના આશીર્વાદ તેમના બધા ભક્તોને હિંમત અને સકારાત્મકતાથી ભરી દે."