પ્રધાનમંત્રી મોદી 12 જાન્યુઆરીએ અમદાવાદમાં મળશે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝને
પ્રધાનમંત્રી કાર્યાલયે શુક્રવારે એક નિવેદનમાં આ જાહેરાત કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિર્ધારિત કાર્યક્રમ મુજબ, પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર મેર્ઝ 12 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.આ પછી, સવારે 10 વાગ્યે, બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો થશે.