રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ‘જનગણના-2027’ અન્વયે ઓનલાઈન માધ્યમથી સ્વ-ગણતરી કરી પૂર્ણ
આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રાએ રાજ્યપાલની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેમને આ વખતની સંપૂર્ણ ડિજિટલ અને સુરક્ષિત જનગણના પ્રક્રિયાની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા હતા.